પેઢીનામું બનાવવા માટે સૌપ્રથમ આ અરજી તલાટી સાહેબશ્રીને આપવાની હોય છે, જે અરજીનો નમૂનો નીચે મુજબ છે.
અરજદારનું
નામ
રહેવાસી.
તારીખ.
પ્રતિ શ્રી,
તલાટી સાહેબશ્રી,
___________.
વિષય:પેઢીનામું બનાવી આપવા બાબતે
જય ભારત સાથ જણાવવાનું કે મારા પત્નીશ્રી/પતિ/પિતા/માતાશ્રી ______________________________________કરીને હતા. જેઓનું અવસાન તારીખ : _____________ના રોજ થયેલ છે, અને તેમની માલીકીની મિલકતમાં એફિડેવિટમાં જણાવ્યા મુજબના સીધી-લીટીના ______વરસદારોનો સમાવેશ થાય છે, તે સિવાય બીજા કોઈ વારસદારો નથી આથી આપશ્રીને અમોને પેઢીનામું બનાવી આપવા વિનંતી છે.
લિ.
આપનો વિશ્વાસુ.
{અરજદાર}
0 ટિપ્પણીઓ
Please do not enter any spam link in the comment box.